🙏🏻 SKKRSS : સન્માન સમારંભ અને પ્રથમ સ્નેહ મિલન સમારોહ 🙏🏻 તા. 22, એપ્રિલ 2018, ગાંધીનગર. તાજેતરમાં ગાંધીનગર ખાતે સફળતાના પયાઁય સમાન સંસ્થા શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ દ્વારા ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા જાહેર થયેલ ગુજરાત વહીવટી સેવા અને ગુજરાત મુલ્કી સેવા વગઁ 1,2 ના સફળ ઉમેદવારો નો સન્માન સમારોહ તથા સંસ્થાનાં પૂર્વ તાલીમાર્થીઓનું "પ્રથમ સ્નેહ મિલન" યોજવામાં આવ્યો. આ પ્રસંગે આમંત્રિત મહેમાનો નું શાબ્દિક સ્વાગત શ્રી સુજાનસિંહ ગોહિલે કયુઁ. આમંત્રિત મંચસ્થ મહેમાનોમાં માન. શ્રી શંકરસિંહ રાણા (ચેરમેન - મધુર ડેરી) માન.શ્રી એચ. બી. વરીયા સાહેબ,(ભૂતપૂર્વ ગુજરાત રાજ્ય સેવા આયોગ સભ્ય) બા શ્રી દશરથબા મહેન્દ્રસિંહ પરમાર,(મુખ્ય દાતાશ્રી લેકાવાડા એકેડમી) માન. શ્રી સી. જે. ચાવડા સાહેબ,(ધારાસભ્ય ગાંધીનગર - મુખ્ય દાતાશ્રી _લેકાવાડા એકેડમી) માન. શ્રી મયંકસિંહ ચાવડા,(D.IG-ગાંધીનગર) માન.શ્રી અશોકસિંહ પરમાર સાહેબ,(નાયબ સચિવશ્રી) માન. શ્રી રમજુભા જાડેજા સાહેબ(પ્રમુખ શ્રી ક.કા.રા.સે.સમાજ) સહિતના મહાનુભાવોની અમુલ્ય હાજરી થકી આ પ્રસંગ દીપી ઊઠ્યો. મહેમાનોના માગઁદશઁન વક્તવ્યમાં સી.