Skip to main content

Posts

adcash banner

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...

સ્વાથઁ નું તાપણું

🙏🏻સ્વાથઁ નું તાપણું🙏🏻 અહીં તો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું. હોય પૈસા ને હોય ગરજ ત્યારે, દોડી-દોડી સૌ કોઈ આવે વહારે. હરીફાઈ ની દોડમાં સૌને આરળ નીકળવું. પોતાનુ જલાવી, બુઝાવે અન્યનું તાપણું. અહીંતો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું. સંબંધો ટક્યા છે, આ અધુરા સ્વાસ પર. ગયા પછી એના અહીં સળગશે તાપણું. હતો ઈશ્ર્વર તુજ પર એક ભરોસો. તે પણ પેલી રાખ પર તપાવ્યું છે તાપણું. અહીં તો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું. આ ઠંડા સંબંધોમાં નથી રહ્યું કોઈ આપણું. આપણે પણ ચાલો તપાવીએ તાપણું. વૃતિ જોઈ માનવીની શરમાયો પ્રભુ હશે. લાગે છે "શ્યામ" તેનીય આજ ભીની છે પાંપણું. અહીં તો ક્યાં કોઈ છે આપણું. સૌ પોતાના સ્વાર્થનું તપાવે છે તાપણું..🙏🅿️ મિત્રો આ કવિતા તા. 14-08-2010 ના રોજ સ્વઅનુભવો અને આસપાસના ચાલતાં અમુક દંભ રુપી સંબંધો ના અનુભવ પરથી લખેલ. જે તા. 16-11-2010 ના રોજ દિવ્ય ભાસ્કર ની એક પૂર્તિ માં પ્રકાશિત થયેલ. પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા ("શ્યામ"). ફરાદી - કચ્છ. https://prjadeja-shyam.blogspot.com https:/

પોસાશે નહીં

🙏🏻પોસાશે નહીં🙏🏻 આવી જજે તું મોત બની, ડર નથી એ ક્ષણનો મુને. કાયર બનીને જીવવું મારે, એક ક્ષણ પોસાશે નહીં. લડી લઈશ સંજોગો સામે, કરી લઈશ હું ખૂદના કામ. ઝુકાવવાની કોશિશ ના કર, ઝૂકવું હવે પોસાશે નહીં. વાત છે હવે અધિપત્યની, સ્વમાન ની કે આણ ની. એમ ડરીને કેમ જીવવું મારે, ડરવું હવે પોસાશે નહીં. ઉભા કરીશ "શ્યામ" આયુધ ખૂદના, હરાવવા એ સમય તુને. બસ બહું થયો અન્યાય તારો, હારવું હવે પોસાશે નહીં. ક્ષાત્ર નિયમ કમઁ, ધમઁને જાણું, કરૂ ઉપાસના ભગવતીની. પીછેહઠ એ હાર હોય તો, પીછે હઠવું હવે પોસાશે નહીં..🙏🅿️ 🙏🏻મિત્રો તા. 02-01-2011 ના રોજ લખેલી અને આજેય એટલી જ સચોટ રીતે લાગુ પડતી આ મારી કવિતા  ક્યારેક આવી પડેલા  ઝંઝાવાતી ચક્રવાત સમાન વિપરીત સંજોગો જ્યારે તમને વેર વિખેર કરી ચૂર ચૂર કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તમારી અંદર જન્મ લેતી ક્ષાત્રધમઁ સહજ પ્રતિકારક જીદ્દ કે હઠ એ તમને ચોક્કસ વિજય અપાવે છે. બસ જરૂર હોય છે થોડી ધીરજ અને પ્રબળ ઈચ્છા શક્તિ સાથે ના પરિશ્રમ ની. જય માતાજી..🙏🅿️ 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ") ફરાદી કચ્છ. https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos

વિશ્વાસઘાત

🙏🏻વિશ્વાસઘાત🙏🏻 વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉદાસી નીકળે છે. બહાદુરી ના ડફણા જીંકતા લોકો જ, કાયર નીકળે છે. વફા ની આશ જેના પર હોય, તે ક્યારેક બેવફા નીકળે છે. આંખ બંધ કરી વિશ્વાસ મૂકવા લાયક જ, "શ્યામ" ક્યારેક વિશ્વાસઘાતી નીકળે છે..🙏🅿️ મિત્રો તા. 15-09-2011 ના રોજ લખાયેલ આ મારી કવિતા ક્યારેક તમારા અનુભવ નું પણ તેમા નિરુપણ થયું હોય એવું લાગશે. માનવ સહજ ચંચળ પ્રકૃતિ ધરાવતા લોકો ક્યારેક એટલાં નજીક અને અંગત બની જાય છે તો ક્યારેક તદન વિકૃત બની આપણી નિકટતા ના વિશ્વાસ નો વિશ્વાસઘાત કરે છે. ત્યારે ઉભી થતી પરિસ્થિતિ ઘણી જ આઘાતજનક હોય છે..🙏🅿️ 🙏🏻પુષ્પરાજ સિંહ રાજેંદ્ર સિંહ જાડેજા.("શ્યામ") ફરાદી કચ્છ. https://www.facebook.com/pg/Prjadeja.shyam/photos/ https://prjadeja-shyam.blogspot.com prjadeja09490@gmail.com Twitter.  @prjadeja9490 Mo.9998839490..🙏🏻🅿

કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.??

🙏🏻કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.?? *હા* કઈ રીતે. સમયસર ની સારવાર અને વહેલું નિદાન. મિત્રો આજે આપણી આસપાસ તમાકું, ગુટખા, પાનમસાલા, ખૈની, ઝરદા, બીડી, સિગારેટ, ચલમ, હુક્કા, દારૂ, બીયર, આલ્કોહોલ, વગેરે ના  અતિશય અતિક્રમણ કે બંધાણ ક્યારેક સ્વસ્થ  શરીરના કોષોને એટલી હદે ખોરવી નાંખે છે કે તેમાંથી પેદા થાય છે કકઁરોગ 🦀(કેન્સર). કેન્સર અનેક પ્રકારના છે. પરંતુ 40% કેન્સર🦀 ગુટખા,બીડી, તમાકું ને તેની પ્રોડક્ટ ના કારણે થાય છે. આ કેન્સર માં મોં ના કેન્સર નું પ્રમાણ ખૂબ વધારે છે. મોઢા(મોં) ના કેન્સર 🦀નું પૂવઁ નિવારણ. 1)તમાકું, ગુટખા, દારૂ નું વ્યસન નો કરવું. 2)પૌષ્ટિક આહાર લેવો. 3)મોઢા(મોં) ની સ્વચ્છતા રાખવી. 4)નિયમિત મોં ની જાત તપાસ કરવી અને કરાવવીં. 5) નિયમિત શારીરિક તપાસ કેન્સરના વહેલા નિદાન નું પ્રથમ પગથિયું છે. મોઢા(મોં)ના કેન્સર ના ભયસુચક લક્ષણો. 1)મોં મા સફેદ કે લાલ ચાંદુ. 2)મોં ખોલવામાં તકલીફ. 3)મોં મા ગાંઠ કે ચાઠુ. 4)મોં ની અંદર ની ચામડી માં ફેરફાર થવો. 5)મોં માંથી લોહી પડવું. કેવી તકેદારીઓ બચાવી શકે તમને કેન્સર ના જોખમ થી. 1) સમયસર ની તકેદારી અને વહેલું નિદાન. 2)પ્રોટીન સભર પૌષ્ટિક

કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.??

🙏🏻કેન્સર (કકઁરોગ)🦀 નો ઈલાજ શક્ય છે.?? *હા* કઈ રીતે. સમયસર ની સારવાર અને વહેલું નિદાન. મિત્રો આજે આપણી આસપાસ તમાકું, ગુટખા, પાનમસાલા, ખૈની, ઝરદા, બીડી, સિગારેટ, ચલમ, હુક્કા, દારૂ, બીયર, આલ્કોહોલ, વગેરે ના  અતિશય અતિક્રમણ કે બંધાણ ક્યારેક સ્વસ્થ  શરીરના કોષોને એટલી હદે ખોરવી નાંખે છે કે તેમાંથી પેદા થાય છે કકઁરોગ 🦀(કેન્સર). કેન્સર અનેક પ્રકારના છે. પરંતુ 40% કેન્સર🦀 ગુટખા,બીડી, તમાકું ને તેની પ્રોડક્ટ ના કારણે થાય છે. આ કેન્સર માં મોં ના કેન્સર નું પ્રમાણ ખૂબ વધારે છે. મોઢા(મોં) ના કેન્સર 🦀નું પૂવઁ નિવારણ. 1)તમાકું, ગુટખા, દારૂ નું વ્યસન નો કરવું. 2)પૌષ્ટિક આહાર લેવો. 3)મોઢા(મોં) ની સ્વચ્છતા રાખવી. 4)નિયમિત મોં ની જાત તપાસ કરવી અને કરાવવીં. 5) નિયમિત શારીરિક તપાસ કેન્સરના વહેલા નિદાન નું પ્રથમ પગથિયું છે. મોઢા(મોં)ના કેન્સર ના ભયસુચક લક્ષણો. 1)મોં મા સફેદ કે લાલ ચાંદુ. 2)મોં ખોલવામાં તકલીફ. 3)મોં મા ગાંઠ કે ચાઠુ. 4)મોં ની અંદર ની ચામડી માં ફેરફાર થવો. 5)મોં માંથી લોહી પડવું. કેવી તકેદારીઓ બચાવી શકે તમને કેન્સર ના જોખમ થી. 1) સમયસર ની તકેદારી અને વહેલું નિદાન. 2)પ્રોટીન સભર પૌષ્ટિક

મિશન સિંહાસન

🙏🏻મિત્રો આજે આ લોકશાહી માં સત્તા અને સત્તા ના સ્થાનો નું રુપ કાંઈક બદલાયેલ જોવા મળે છે.  આજે જ્યારે દરેક જગ્યાએ ક્ષત્રિય સમાજ ની ઉપેક્ષા થતી હોય ત્યારે આપણી સંસ્થા શ્રી કચ્છ કાઠિયાવાડ રાજપૂત સેવા સમાજ - ગાંધીનગર ખાતેથી મિશન સિંહાસન આહલેક જગાવી.  આજે બદલાયેલા સત્તા ના સ્થાનો જેવા કે સનદી સેવાઓ, વગઁ એક થી વગઁ ત્રણ તેમજ અન્ય ક્ષેત્રોમાં આપણાં યુવાનો વધુ ને વધુ સંખ્યામાં જોડાય તે માટે ના પ્રયાસો ને નવા આયામ(IAS ACADEMY-લેકાવાડા) પર SKKRSS સંસ્થા લઈ જઈ રહી છે.  ત્યારે  સંસ્થા ના "મિશન સિંહાસન" ની ઝુંબેશ ને સમપિઁત મારી એક રચના. પુષ્પરાજ સિંહ જાડેજા ("શ્યામ")  ફરાદી(કચ્છ)  લેખ અંગત મંતવ્ય આધારિત.. https://prjadeja-shyam.blogspot.in 9998839490..🙏🏻🅿

Ad