Skip to main content

adcash banner

શહિદ વીર જવાન ને શત્ શત્ નમન..🙏🅿️

🙏શહિદ વિર ને સો સો સલામ શત્ શત્ નમન.
માં ભરતી ની રક્ષા માટે હંમેશા રાજપૂત ક્ષત્રિયો અગ્રેસર રહ્યા છે ઈતિહાસ જેનો સાક્ષી છે
ત્યારે કચ્છ ના માંડવી તાલુકાના ગામ તલવાણા ના
ઝાલા હરદીપસિંહજી સહદેવસિંહજી એ પઠાણકોટ માં દેશ ની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા છે શહીદ વીર હરદીપ સિંહ ઝાલા ને સો સો સલામ.
ભારતીય આર્મી માં ફરજ બજાવતા શ્રી હરદીપસિંહજી સહદેવસિંહજી ઝાલા મૂળ ગામ ચચાણા અને છેલ્લા 40 વર્ષોથી કચ્છ ના માંડવી તાલુકા ના તલવાણા ગામ માં રહેતા હતા ને તારીખ 12 /1 ના પઠાણકોટ પંજાબ માં અંતકી હુમલા માં દેશ ની સેવા કરતા શહીદ થાયા છે. જેમને આવતી કાલે સવારે આર્મી ના પ્લેન માં અમદાવાદ લાવામાં આવ્યા.
જ્યાં ભારતીય સેના અને પોલીસ દ્વારા શહીદ ને સલામી આપી ને રોડ મારફતે કચ્છ લાવામાં આવ્યા.
 વિર શહીદ ને આજ રોજ તા. 14/01/2018 ના સાંજે 4 વાગે તલવાણા મુકામે તેમના નશ્વર દેહ ને અંતિમ વિદાય આપવા માં આવશે.
જેમાં કચ્છ ભર માંથી રાજકીય,સરકારી, અધિકારી ઓ ઉપસ્થિત રહીને સદગત શહીદ ના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવા માં આવશે.
ક્ષત્રિય સમાજ માટે આ એક ખૂબ જ દુઃખદ બનાવ બની રહ્યો છે જેના જીવન માં ક્ષત્રત્વ બિરાજમાન છે એજ દેશ સેવા માટે પોતાની બલિદાન આપી શકે છે.
માં શક્તિ માતાજી તેમનાં પરિવાર ને આ આવી પડેલ દુઃખ ની ઘડી મા સહાયક બને અને સહન કરવા ની શક્તિ અપેૅ.
કચ્છ ભૂમિ ના કેશરી
હરદીપ વંદન હજાર
સલામ સો સો વાર
શ્યામ નમન  શહિદ ને.

પરવાહ ના કરી પ્રાણ ની
આપીયુ દેહ નું દાન
ઝાલા વ્હાલા જવાન
શ્યામ નમન શીહિદ ને.

તલવાણા અને પંથક ની જનતા ને અનુરોધ કે શહીદ ની યાદ કાયમ રહે અને આપણે તેમના ઋણી રહીએ માટે કોઈ સ્મારક બનાવે કે તેમના નામે સ્કૂલ શિષ્યવૃત્તિ કે ક્રિકેટ ટુર્નામેન્ટ ને તેઓના નામે કાયમી સ્મૃતિ રુપે સ્વરૂપ આપે.
તલવાણા ગામના ચોક માં શહીદ સ્મારક નુ નિર્માણ કરાવે જે આવનારી પેઢી ને તેમના બલિદાન ની યાદ અપાવે અને તેમને વિરત્વ ના ભાવ થી ગદગદીત કરે પ્રેરણા આપે.
જય જવાન, વીર જવાન.
ૐ શાંતી ૐ🙏🅿️

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધર...

ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા (ભાગ-2)

Youtube channel :Kutchi Bawa Talent Hub  🙏🏻 ક્ચ્છી પાઘ : એક વિસરાતી કલા🙏 (ભાગ-2) 🙏મિત્રો કચ્છ જિલ્લાના ઐતિહાસિક અને દાશઁનીક ગામ ફરાદી  મધ્યે કચ્છી પાઘ ના ખરા  જાણકારો પૈકી આપણે ભાગ-1 માં કાપડી રાજા નો પરીચય કયૉ.  આજે આપણે રુબરુ થવાનું છે એક એવા જ બીજા વડીલથી જે 91 વષઁની ઉંમરે પણ યુવાનોને સંદેશ આપી જતી સક્રિય દિનચર્યા થકી વિસ્મય પમાડતાં,   હરીરામ સામજી રાજગોર ઉફેૅ હરીભા ઉફેૅ મારાજ ઉંમર-91 વર્ષ  ગામ - ફરાદી તા-માંડવી, કચ્છ   91 વષઁની ઉંમરે સોપારી ખાઈ શકતાં અને દેવદશઁન સાથે ગામમાં લાકડીના સંગાથે આંટો મારી શકતાં ઉપરાંત બહુ જ ચીવટથી છાપું વાંચતાં https://youtu.be/puhwK0wTGrM તેમજ ઘરે રાત્રે ડોંગરેજી મહારાજની ભાગવત વાંચતા આ મારાજને ગામલોકો હરીભા તરીકે ઓળખે છે. મારાજ યુવાનોને પડકાર જાણે ના આપતાં હોય તેમ રમુજ સાથેની તેમની વાતો મમઁજ્ઞ દેખાય છે. રમુજપ્રીય સ્વભાવ અને ઉંમરના આ પડાવમાં પણ આછેરા સ્મિત અને હળવી રમુજ માંથી જીવનનો મમઁ સમજાવવાની રીત પણ તેઓની માફક અનોખી છે. રામદેવપીરના કંઠસ્થ ભજનો અને આરાધનામાં ભક્તિ ભાવે મગ્ન રહે છે. તો ક્યારેક આ ઉંમરના પ્રભાવમાં ક...

શરદ પુનમની રાત : અનેક સંસ્મરણો સાથ

🙏🏻શરદ પુનમ🌝ની આજરાત્રીના☄ ચંદ્રમા🌕 ને જોઈને મને એક ખૂણામાં ટમ-ટમ બળતાં દીવા🕯 ની યાદ આવી ગઈ. કેટલો વૈભવ💥💫 હતો તેની એ 🔥જ્યોતમાં કે, એક આખાં 🏬ઘરનાં અંધકારને ઊલેચીનેં ફેંકી દેતો..🌝🌚🌕🙏🏻🅿 Dt.-24/10/2018 12:30 🌐www.Prjadeja-shyam.blogspot.in 🌐Https://youtube.com/c/KutchiBawaTalentHub

પોસાશે નહીં

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત

Pushparajsinh Jadeja shyam: વિશ્વાસઘાત : ����વિશ્વાસઘાત���� વિશ્વાસ કયોૅ જેના પર, તે વિશ્વાસઘાતીય નીકળે છે. દોસ્તો જ ઘણીવાર, દુશ્મન પણ નીકળે છે. હસતા ચહેરા પાછળ ક્યારેક, ઉ...