Skip to main content

adcash banner

શહિદ વીર જવાન ને શત્ શત્ નમન..🙏🅿️

🙏શહિદ વિર ને સો સો સલામ શત્ શત્ નમન.
માં ભરતી ની રક્ષા માટે હંમેશા રાજપૂત ક્ષત્રિયો અગ્રેસર રહ્યા છે ઈતિહાસ જેનો સાક્ષી છે
ત્યારે કચ્છ ના માંડવી તાલુકાના ગામ તલવાણા ના
ઝાલા હરદીપસિંહજી સહદેવસિંહજી એ પઠાણકોટ માં દેશ ની રક્ષા કરતા કરતા વીરગતિ પામ્યા છે શહીદ વીર હરદીપ સિંહ ઝાલા ને સો સો સલામ.
ભારતીય આર્મી માં ફરજ બજાવતા શ્રી હરદીપસિંહજી સહદેવસિંહજી ઝાલા મૂળ ગામ ચચાણા અને છેલ્લા 40 વર્ષોથી કચ્છ ના માંડવી તાલુકા ના તલવાણા ગામ માં રહેતા હતા ને તારીખ 12 /1 ના પઠાણકોટ પંજાબ માં અંતકી હુમલા માં દેશ ની સેવા કરતા શહીદ થાયા છે. જેમને આવતી કાલે સવારે આર્મી ના પ્લેન માં અમદાવાદ લાવામાં આવ્યા.
જ્યાં ભારતીય સેના અને પોલીસ દ્વારા શહીદ ને સલામી આપી ને રોડ મારફતે કચ્છ લાવામાં આવ્યા.
 વિર શહીદ ને આજ રોજ તા. 14/01/2018 ના સાંજે 4 વાગે તલવાણા મુકામે તેમના નશ્વર દેહ ને અંતિમ વિદાય આપવા માં આવશે.
જેમાં કચ્છ ભર માંથી રાજકીય,સરકારી, અધિકારી ઓ ઉપસ્થિત રહીને સદગત શહીદ ના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરવા માં આવશે.
ક્ષત્રિય સમાજ માટે આ એક ખૂબ જ દુઃખદ બનાવ બની રહ્યો છે જેના જીવન માં ક્ષત્રત્વ બિરાજમાન છે એજ દેશ સેવા માટે પોતાની બલિદાન આપી શકે છે.
માં શક્તિ માતાજી તેમનાં પરિવાર ને આ આવી પડેલ દુઃખ ની ઘડી મા સહાયક બને અને સહન કરવા ની શક્તિ અપેૅ.
કચ્છ ભૂમિ ના કેશરી
હરદીપ વંદન હજાર
સલામ સો સો વાર
શ્યામ નમન  શહિદ ને.

પરવાહ ના કરી પ્રાણ ની
આપીયુ દેહ નું દાન
ઝાલા વ્હાલા જવાન
શ્યામ નમન શીહિદ ને.

તલવાણા અને પંથક ની જનતા ને અનુરોધ કે શહીદ ની યાદ કાયમ રહે અને આપણે તેમના ઋણી રહીએ માટે કોઈ સ્મારક બનાવે કે તેમના નામે સ્કૂલ શિષ્યવૃત્તિ કે ક્રિકેટ ટુર્નામેન્ટ ને તેઓના નામે કાયમી સ્મૃતિ રુપે સ્વરૂપ આપે.
તલવાણા ગામના ચોક માં શહીદ સ્મારક નુ નિર્માણ કરાવે જે આવનારી પેઢી ને તેમના બલિદાન ની યાદ અપાવે અને તેમને વિરત્વ ના ભાવ થી ગદગદીત કરે પ્રેરણા આપે.
જય જવાન, વીર જવાન.
ૐ શાંતી ૐ🙏🅿️

Comments

Ad

Popular posts from this blog

ઐતિહાસિક વારસાનું જતન - ફરાદી કચ્છ

ભાગ - ૧ ઐતિહાસિક વારસાનું જતન : ગામ ફરાદી-કચ્છ કચ્છ તેની લોક સંસ્કૃતિ, ભાતીગળ લોકકળા, કમાંગરી,રોગાન ચિત્રકળા, લોક સંગીત, લોક વાદ્યો, હુન્નર કળા અને સ્થાપત્યો તેમજ તેના પર્યટન અને મહેમાન નવાજી માટે સૈકાઓથી વિશ્ર્વ પ્રસિદ્ધ છે. સૌરાષ્ટ્રમાં જ્યારે તાલુકદારી પ્રથાની બોલબાલા હતી ત્યારે તે સમયે કચ્છમાં જાગીરદારી પ્રથા પ્રચલિત હતી. કચ્છમાં જાડેજાની સત્તા ઈ.સ.1204થી જામ લાખાજી દ્વારા લાખિયાર વિયરોમાં રાજધાની સ્થાપનથી થાય છે. જાડેજાઓનું કચ્છમાં શાસન ઈ.સ. 1948 સુધી કચ્છ રાજને અખંડ ભારતમાં વિલીનીકરણ સુધી ચાલું હતું. આ દરમિયાન ભાયુભાગના ગામ ગરાસની જાગીરોનું નિર્માણ થાય છે. આ જાગીરો તેની સમૃધ્ધિ અને તેના કલાત્મક કિલ્લાઓ, હવેલીઓ, મેડીઓ માટે પ્રખ્યાત હતાં. આજે જ્યારે કચ્છની જાગીરોના ભૂકંપ પછીના ખંડેરોમાં નજર કરીએ છીએ ત્યારે જે તે સમયની તેમની સમૃધ્ધિની ઝાંખી સહેજે થઇ જાય છે.        ઈ.સ.2020⬆️રીનોવેશન પછીનો ડેલીનો દેખાવ. આજે આપડે આવા જ એક જાગીરદાર ગામ ફરાદીની વાત કરવાની છે. ફરાદી એ કચ્છના મુખ્ય મથક ભુજથી 50કિમી. અને તાલુકા શહેર માંડવીથી 20 કિમી.ના અંતરે આવેલ એક ઐતિહાસિક પૃષ્ઠભૂમિ ધરાવનાર જાગીર હતી. Ht

10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટની વિગતો

🙏🏻10% અનામત માટેનું ફોર્મ. સાથે જરુરી ડોક્યુમેન્ટ. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub આવકનો દાખલો (ટલાટી પાસેથી) તેના પરથી 🙏🏻1) આવકનો દાખલો મામલતદાર 🙏🏻2) એફિડેવિટ નોટરી વકીલ 🙏🏻3) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પોતાનું) 🙏🏻4) લિવિંગ સર્ટિફિકેટ કોપી (પપ્પા,કાકા,ભાઈ,અથવા એફિડેવિટ, કોઈ એક) 🙏🏻5) રેશનકાર્ડ કોપી 🙏🏻6) લાઈટ બીલ કોપી 🙏🏻7) આધારકાડઁ કોપી 🙏🏻પુષ્પરાજ સિંહ જાડેજા ફરાદી કચ્છ Https://prjadeja-shyam.blogspot.com .. Https://www.youtube.com/c/KutchiBawaTalentHub 🙏🏻🅿 વધુ જાણકારી માટે આપના પ્રશ્ર્નો નીચે આપેલ કોમેન્ટ બોક્ષમાં પોસ્ટ કરો. 

પોસાશે નહીં

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ

કચ્છનો ઈનામ નાબુદી ધારો - એક સાદી સમજણ પુસ્તિકા ડાઉનલોડ કરવાં.. નીચે આપેલ લિંક પર ક્લિક કરો.⬇️ https://drive.google.com/file/d/19qPt-Qf9y0TDJQFziYkaqjf7hLRR_kX3/view?usp=drivesdk કચ્છના રાજપૂતો ઉપર એકીસાથે થનારા ચેપટર કેસો બાબતનો લેખ સામેલ. જમીન મહેસુલનો ઈતિહાસ.  એક જમાનામાં જમીન મહેસૂલ એ જ રાજ્યની આવકનો મુખ્ય હિસ્સો રહેતો..મહેસૂલ માટે અમારા વિસ્તારમાં "વીઘોટી" શબ્દ વપરાતો..મહેસૂલને અંગ્રેજીમાં Revenue કહે છે. એના માટે હિંદી શબ્દ છે રાજસ્વ...મહેસૂલી વહીવટનો રસપ્રદ ઇતિહાસ છે..અર્થશાસ્ત્રમાં જેમ એડમ સ્મીથ છે..મનોવિજ્ઞાનમાં જેમ સિગ્મંડ ફ્રોઇડનું નામ છે..સાહિત્યમાં જેમ શેક્સપિયર છે એવું જ નામ મહેસૂલી દુનિયામાં બ્રિટીશ સનદી અધિકારી એન્ડરસનનું છે..એણે ઇ.સ.1914માં તૈયાર કરેલા મહેસૂલી હિસાબના નમૂનાઓ દંતકથા સમાન છે..આજે પણ સાત બાર કે નમૂનો 6 હકકપત્રક એ જમીન માટે અનિવાર્ય છે.. https://youtube.com/c/KutchiBawaTalentHub     મહેસૂલી દુનિયા અને એના શબ્દો એની વિરાસતને વ્યકત કરે છે..રૈયત એટલે પ્રજા અને રૈયતવારી એટલે શાસન અને લોકો વચ્ચે સીધા વ્યવહારની પ્રથા..રકબો એટલે ગામનું કુલ ક્ષેત્રફળ..પા

मृत्यु अटल है लेकिन अटल अमर है

🙏🏻दुःखद... मै निशब्द हुं, मै शुन्य मे हुं, लेकीन भावनाओं का ज्वार उमड रहा है। 🙏🏻मृत्यु अटल है लेकिन अटल अमर है🙏🏻 भारतरत्न औरपूर्व प्रधानमंत्री एवं भारतीय राजनीतिके भीष्म पितामह अटल बिहारी वाजपेयी का aiims हॉस्पिटल में निधन। 🙏🏻जानें इनका राजनीतिक सफ़र🙏🏻 भारत के पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी का 16 अगस्त 2018 को दिल्ली के एम्स में शाम 05 बजकर 05 मिनट पर निधन हो गया. अटल बिहारी वाजपेयी को गुर्दा (किडनी) की नली में संक्रमण, छाती में जकड़न, मूत्रनली में संक्रमण आदि के बाद 11 जून 2018 को एम्स में भर्ती कराया गया था. अटल बिहारी वाजपेयी के निधन पर पीएम मोदी का ट्वीट: मधुमेह से पीड़ित वाजपेयी का एक ही गुर्दा काम करता था. हालांकि, इन सबमें डिमेंशिया से भी अटल बिहारी वाजपेयी सबसे ज्यादा पीड़ित थे. 🙏 डिमेंशिया क्या है?🙏 डिमेंशिया किसी खास बीमारी नहीं, बल्कि एक अवस्था है. डिमेंशिया में इंसान की याददाश्त कमजोर हो जाती है और वह अपने रोजमर्रा के काम भी ठीक से नहीं कर पाता है. डिमेंशिया से पीड़ित लोगों में लघु याददाश्त जैसे लक्षण भी देखने को मिलते हैं. अकसर लोग डिमेंशिया को सिर्फ एक भ